વેપાર કરારની મંત્રણામાં પ્રગતિ, યુએસ પ્રતિનિધિમંડળે ભારત પ્રવાસ લંબાવ્યો
વેપાર કરારની મંત્રણામાં પ્રગતિ, યુએસ પ્રતિનિધિમંડળે ભારત પ્રવાસ લંબાવ્યો
Blog Article
ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતીની મંત્રણા કરવા માટે 5 જૂને ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત મંગળવારે 10 જૂન સુધી લંબાવી હતી. આનાથી સંકેત મળે છે કે 9 જુલાઇની મહત્ત્વની ડેડલાઇન પહેલા બંને દેશો વચ્ચે વેપાર મંત્રણામાં સારી પ્રગતિ થઈ છે
Report this page